લોકસભાની ચૂંટણી ભલે પૂર્ણ થઈ ગઈ હોય..પણ તોડજોડની રાજનીતિ તો હજુ પણ ચાલું છે...અને તેની પાછળનુ કારણ છે આવનારી રાજ્યસભાની ચૂંટણી... આ તોડજોડની રાજનીતિમાં સૌથી વધારે જો ભોગ બનતી હોય તો તે છે કોંગ્રેસ..એમાં પણ જ્યારથી કોંગ્રેસ સાથેથી અલ્પેશ ઠાકોરે છેડો ફાડ્યો ત્યારથી કોંગ્રેસની પડતી શરૂ થઈ છે..અલ્પેશનો દાવો છે કે હજુ પણ કોંગ્રેસના 15 થી 17 ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને તેઓ પણ આગામી સમયમાં કોંગ્રેસ સાથેથી છેડો ફાડી શકે છે...જો કે કોંગ્રેસ સબ સલામતનો દાવો કરી રહી છે..તેવામાં જે પ્રકારે પરિણામો આવ્યા છે તેને જોતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે..ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે સવાલ એ છે કે કેમ કોંગ્રેસમાં ડખો ઉદભવે છે? શું હજુ પણ કોંગ્રેસ તૂટશે? શું નેતૃત્વ સામેની નારાજગી કોંગ્રેસને ભારે પડી રહી છે? આ જ તમામ બાબતો પર છે આજનું