મહામારી / કોરોનાને ક્યારે સમજશે અમદાવાદીઓ? કડક નિર્ણય છતાં લોકોની જોવા મળી ભીડ |

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. તંત્રના કડક નિયમ બાદ પણ અમદાવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તંત્રના કડક નિર્ણય છતાં અનેક વિસ્તારોમાં ભીડ જોવા મળી છે. શહેરના ત્રણ દરવાજા, ભદ્ર માર્કેટ સહિતના વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી. ખરીદી માટે લોકો માસ્ક અને સામાજિક અંતર રાખવાનું ભૂલ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ