બોલીવૂડ ફિલ્મ રાધે જ્યારથી રિલીઝ થઇ ત્યારથી લોકો તેના પર મિમ્સ બનાવી રહ્યાં છે અને હાલમાં જ આ ખાને સલમાનની આલોચના કરી છે.
સલમાનની ફિલ્મ રાધે પર કમેન્ટ
મોદી સરકાર વિરુદ્ધ કરી ટ્વિટ
મોદી સરકારને બ્રિટીશ સરકાર સાથે સરખાવી
પોતાની પોસ્ટમાં તેણે રાધેની બેન્ડ બજાવી દીદી છે. કેઆરકે એટલે કે કમાલ આર ખાને ટ્વિટ કરીને સલમાન ખાનની ફિલ્મની ખૂબ આલોચના કરી છે.
કેઆરકેએ કહ્યું કે આઇ લવ સલમાન ભાઇ જેણે ઝીને બર્બાદ કરી દીધુ. આ ફેક ન્યૂઝ ફેક્ટરી છે. રાધેએ સારુ કામ કર્યુ છે. બીજી પોસ્ટમાં તેણે લખ્યું કે, હવે સુભાષ ચંદ્રા અને ફેમિલીની લગભગ 4.5ટકા હિસ્સેદારી ઝીમાં છે. શૅરનો ભાવ 1100 રૂપિયાથી ઘટીને 190 થઇ ગયો છે. રાધે બ્લોક બસ્ટરે તો ઝીની વાટ લગાવી દીધી છે.
I love Salman Bhai for destroying #Zee which is a factory of fake news. #Radhe Ne Ye Ek Accha Kaam Kiya! 🙏👏
સલમાન ખાનની ફિલ્મ રાધે ઇદના દિવસે એટલે કે 13 મેના રોજ રીલીઝ થઇ હતી. ડીજીટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઓવરસીઝમાં ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી પર કરી ટ્વિટ
KRK સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે અને હાલમાં જ વડાપ્રધાન મોદી પર પણ કમેન્ટ કરી હતી. તેણે કહ્યું કે મોદી સરકાર બ્રિટીશ શાસન જેવી છે અને આ ટ્વિટ પર લાખો રિએક્શન પણ આવ્યા છે.
Subhash Chandra and family is having approx 4.5% stake in #Zee now! Share value has gone down to ₹190 from ₹1100! Lol! #Radhe blockbuster Ne Toh #Zee Ki Band Hi Baja Daali. 🤪
શું છે આ ટ્વિટ
કેઆરકેએ કહ્યું કે જે દિવસે મોદી, શાહ અને યોગીનું શાસન જતુ રહેશે ત્યારે દેશ આઝાદ થઇ જશે અને લોકો તેવી રીતે જ ખુશી જતાવશે જે રીતે ઇંગ્લિશ લોકોથી આઝાદી મળી ત્યારે ઉજવણી કરી હતી.
વધુમાં કહ્યું કે, જે રીતે હિન્દુસ્તાનના લોકોએ તે વખતે આઝાદીનો અનુભવ કર્યો હતો જ્યારે અંગ્રેજ ભારત છોડીને જતા રહ્યાં હતા. જે દિવસે મોદી, શાહ અને યોગીનું શાસન જતુ રહેશે ત્યારે દેશ આઝાદ થઇ જશે અને લોકો તેવી રીતે જ ખુશી જતાવશે
जिस तरह से हिंदुस्तान के लोगों को उस वक़्त आज़ादी का अनुभव हुआ था, जब 1947 में अंग्रेज देश छोड़कर गए थे, ठीक उसी तरह हिंदुस्तान की जनता को एक बार फिर आज़ादी का अनुभव होगा जिस दिन Modi, yogi and Amit Shah का शासन हिंदुस्तान में खतम होगा!
કમાલ આર ખાને એક નહી પરંતુ 2 ટ્વિટ કરી છે. તેમાં આજની હાલ માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવ્યા છે. તેની પહેલી ટ્વિટમાં લખ્યુ છે કે, મોદીજીએ વારંવાર કહ્યું કે હું તે કરીશ દે 70 વર્ષમાં દેશમાં નથી થઇ શક્યુ અને મોદીજીએ કરીને બતાવ્યું. દેશ તો બરબાદ કર્યો જ સાથે દેશવાસીઓને મરવા માટે રસ્તા પર છોડી દીધા અને તેમાં સૌથી વધારે ભક્ત જ છે.
કેઆરકે એ બીજી એક ટ્વિટ પણ કરી તેમાં તેણે મોદીજીની તુલના સલમાન ખાન સાથે કરી અને લખ્યું કે, આપણા પીએમ બિલકુલ સલમાન ખાન જેવા થઇ ગયા છે. જે જોવામાં એકદમ કડક અને પોતાને સુપરસ્ટાર માને છે પરંતુ હકીકતમાં તે સુપરફ્લોપ છે.