રિ-ટેલિકાસ્ટ / મહાભારતના ભીષ્મ પિતામહ એટલે કે 'મુકેશ ખન્ના'એ એકતા કપૂરને લઈને કહી હતી એવી વાત કે ભડકી ગયો દુર્યોધન

When mukesh khanna and punit issar argued over ekta kapoor mahabharat

દેશમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી જ ધાર્મિક સીરિયલ્સ ધૂમ મચાવી રહ્યાં છે. રામાનંદ સાગરની રામાયણે વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો છે અને આ શોને એક જ દિવસમાં કરોડો લોકોએ જોયો. રામાયણ બાદ મહાભારત પણ દર્શકોનો ફેવરિટ શો છે. આ શોમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા મુકેશ ખન્ના અને દુર્યોધનની ભૂમિકા કરી ચૂકેલા પુનીત ઈસ્સરે થોડાં સમય પહેલાં જ ટેલિવિઝન જગતની ક્વીર એકતા કપૂર સાથે જોડાયેલા મુદ્દા પર પોતાના અભિપ્રાય આપ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ