ભાજપ સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે તે માત્ર સ્વદેશીની વાતો કરે છે પણ જ્યારે સરકારમાં આવ્યા ત્યારે કઈ પણ કરવામાં આવ્યું નહીં.
ચૂંટણી માત્ર લાલુ અને નીતિશની જ નથી, દેશની ચૂંટણી
માત્ર ભાષણ કરવાનું કામ કરી રહ્યા છે
ભેગા મળીને લૂંટી લીધો "હુસ્નવાળાઓએ"
ચૂંટણી માત્ર લાલુ અને નીતિશની જ નથી, દેશની ચૂંટણી
લાલુપ્રસાદ યાદવને સવાલ પૂછવામાં આવ્યો હતો કે 2015 વિધાનસભામાં ચૂંટણી પછી જો તમારી સરકાર બને છે તો શું રિમોટ તમારા હાથમાં હશે? ત્યારે તેમણે કહ્યું હતું કે એક વાત હું જણાવી દઉં કે સરકારના રિમોટનો સવાલ નથી, દેશ અને દુનિયાની નજર આ ચૂંટણી પર છે. આ દેશની ચૂંટણી છે, આ ચૂંટણી માત્ર લાલુ અને નીતિશની જ નથી, આ દેશની ચૂંટણી છે.
માત્ર ભાષણ કરવાનું કામ કરી રહ્યા છે
સાથે જ તેમણે કહ્યું કે અમે લોકોએ દેશના ઘણા ભાગ થતાં બચાવ્યા છે, સાથે જ તેમણે કહ્યું કે ઇતિહાસ એવા લોકોને ક્યારેય માફ નહીં કરે જે નરેન્દ્ર મોદી અને લાલુ પ્રસાદ યાદવનો પક્ષ લઈ રહ્યા છે. ત્યારે તેમણે સવાલ કરતાં કહ્યું હતું કે શું અમે દેશ તૂટવા દઈએ? ભાજપ સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે તે માત્ર સ્વદેશીની વાતો કરે છે પણ જ્યારે સરકારમાં આવ્યા ત્યારે કઈ પણ કરવામાં આવ્યું નહીં. માત્ર UPA સરકારની યોજનાઓના નામ બદલીને એજ યોજના ચલાવવામાં આવી રહી છે. ગરીબો માટે હોસ્પિટલમાં કાપ મૂકીને માત્ર ભાષણ કરવાનું કામ કરી રહ્યા છે.
ભેગા મળીને લૂંટી લીધો "હુસ્નવાળાઓએ"
આ બધી જ વાતો 2015માં એક ટીવી કાર્યક્રમમાં લાલુ પ્રસાદ યાદવે કરી હતી. એક સવાલના જવાબમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે જે લોકો પણ PM મોદીનો પક્ષ લઈ રહ્યા છે તે લોકોને દેશ માફ નહીં કરે. સાથે જ તેમણે કહ્યું આ દેશને ભેગા મળીને લૂંટી લીધો "હુસ્નવાળાઓએ"