Mahashivratri 2023 / શનિથી જોડાયેલા તમામ કષ્ટ થઈ જશે દૂર; મહાશિવરાત્રી પર અચૂક કરી લો આ ઉપાય

when is mahashivratri 2023 maha shivratri par shani ke upay

18 ફેબ્રુઆરી શનિવારે મહાશિવરાત્રિ મનાવવામાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રિએ શનિનુ પોતાની રાશિ કુંભમાં રહેવાનુ દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં કરવામાં આવેલા ઉપાય સાડાસાતી, ઢૈયાના કષ્ટમાંથી છૂટકારો અપાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ