બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:41 PM, 16 February 2023
ADVERTISEMENT
આ વખતે મહાશિવરાત્રિએ શનિ ગ્રહને લઇને દુર્લભ યોગ
સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રિ મનાવવામાં આવે છે. આ વખતે શનિ ગ્રહને લઇને દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં શિવ પૂજા કરવાથી શિવ અને શનિ બંને પ્રસન્ન થશે. 30 વર્ષ બાદ મહાશિવરાત્રિએ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે.
ADVERTISEMENT
મહાશિવરાત્રિએ શનિ પૂજાનો વિશેષ સંયોગ
ચૌદસ તિથિના દિવસે તેરસ પણ પડી રહી છે. એવામાં શનિ પ્રદોષ અને મહાશિવરાત્રિનો અદભૂત સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં કરવામાં આવેલા શનિના ઉપાય બધા દુ:ખમાંથી છૂટકારો અપાવે છે. જે લોકો પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે તેમણે જરૂર આ ઉપાય કરવા જોઈએ. આમ કરવાથી ધન-સમૃદ્ધી, સુખ, સારું સ્વાસ્થ્ય બધુ મળે છે.
મહાશિવરાત્રિએ શનિ દોષ દૂર કરવાના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.