EK Vaat Kau / બાળકોની રસી ક્યારે? આ માહિતી તમારે જાણવી જરૂરી

કોરોના સામેની જંગમાં સૌથી મોટું હથિયાર વૅક્સિન છે. આવામાં દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે વૃદ્ધો સહિત પુખ્ત વયના લોકોને રસી અપાઈ રહી છે. પરંતુ ત્રીજી લહેરની આશંકાને પગલે બાળકોને કોરોનાની ઝપેટમાં આવે તેવી શક્યતા છે. આવામાં અગાઉથી જ બાળકો માટેની કોરોના રસી શોધવાનું કામ શરૂ કરી દેવાયું છે ત્યારે જાણો આજની Ek Vaat Kau માં કે બાળકો માટેની રસીનું કામ અત્યાર સુધી કેટલે પહોંચ્યું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ