ફફડાટ / કોણે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ અને કોણે નહીં? જાણો સ્વાસ્થ્ય મંત્રાલય શું કહે છે?

when and how corona virus testing is needed

કોરોના વાયરસના કારણે ઘણા બધા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનો ફફડાટ એટલો છે કે લોકોને સામાન્ય શરદી થયા તોય મૂંઝવણમાં મુકાઈ જાય છે કે કોરોના વાયરસ ન હોય. એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે તમારે કઈ પરિસ્થતિમાં કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરાવવું જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ