બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 03:41 PM, 8 June 2023
ADVERTISEMENT
Pitra Puja: સનાતન હિન્દુ પંચાંગ અનુસાર, પિતૃ પક્ષ દર વર્ષે પ્રતિપદાથી અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી ઉજવવામાં આવે છે. આ દરમિયાન પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આ સાથે શ્રાદ્ધ વિધિ પણ કરવામાં આવે છે. આ સિવાય પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિએ પણ પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ખાસ તિથિએ પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. તે સાથે બધા બગડેલા કામ પણ બનવા લાગે છે. પિતૃના પ્રસન્ન થવા પર અનેક સંકેત મળે છે. આવો, જાણીએ આ સંકેતો વિશે-
ADVERTISEMENT
પિતૃઓના પ્રસન્ન થવાના સંકેત
ADVERTISEMENT
ADVERTISEMENT
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.