આગાહી / ઉત્તરાયણના દિવસે કેવો પવન હશે, ક્યો સમય પતંગ ચગાવવામાં સૌથી વધુ અનુકુળ હશે

What will be the position of the wind in this makar sankranti

મકર સંક્રાતિનાં ઉત્સાહની સાથે સૌથી મોટી ચિંતા એ પણ હોય છે કે વાતાવરણ કેવું રહેશે એમાંય પવન કેવો રહેશે. કેમકે આ આખા તહેવારનો આધાર પવન પર જ રહેલો છે. ત્યારે પતંગ રસિયાઓ માટે આ હવામાન ખાતાની આગાહી કરી હતી. ત્યારે જોઈએ ઉતરાયણનાં 2 દિવસ કેવા રહેશે તે જાણવું ખૂબ જરુરી છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ