ગાઈડલાઈન / નોનવેજ ખાતાં હોવ તો તેને બનાવતી વખતે આ વાતોનું ચોક્કસથી રાખો ધ્યાન, WHOએ જણાવી ટિપ્સ

What to keep in mind while cooking non veg to avoid corona virus infection

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે બુધવારે સવારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 74 હજારને પાર કરી ચૂકી છે. જ્યારે આ વાયરસથી 2400થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી બચવા કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ત્યારે આ દરમિયાન WHOએ આ વાયરસથી બચવા ખાનપાનથી જોડાયેલી ખાસ ગાઈડલાઈન જારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ