કામની વાત / મૃત્યુ બાદ પાન અને આધાર કાર્ડનું શું કરવુ? જાણી લો નહીંતર મુશ્કેલીમાં ફસાઈ જશો

what to do with pan and aadhaar card after someones death know complete information

ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને સૌથી મહત્વના દસ્તાવેજો માનવામાં આવે છે. કોઈ પણ જરૂરી કામ માટે, વેરિફિકેશન માટે પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે. ખાતુ ખોલવાનુ હોય, પોતાના ઓળખ કાર્ડનું પ્રમાણ આપવાનું હોય અથવા પછી કોઈ વ્યાપારની શરૂઆત કરવાની હોય. કોઈ પણ ઓફિસમાં પ્રવેશ વખતે જે મહત્વના પુરાવાની જરૂર પડે છે તેમાં પાન કાર્ડ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ