ન્યાયના દેવતા શનિદેવ કુંભરાશિમાં પ્રવેશ કરશે તો સાથે સાથે શનિવારે જ અમાસનો અનોખો સંગમ
30 એપ્રિલે શનિશ્વરી અમાસ
શનિદેવને રીઝવવા કરો શનિ ચાલીસા
સાડાસાતી-ઢૈયામાં મળશે રાહત
હિન્દુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ છે. અમાસ દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખે આવે છે. દર મહિનાની અમાસને તે મહિનાના નામથી ઓળખવામાં આવે છે. વૈશાખ માસની અમાવસ્યાને વૈશાખ અમાવાસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે વૈશાખ અમાસ શનિવારે આવી રહી છે. એટલે શનિવારે આવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે જેથી તેને શનિશ્વરી અમાસ અથવા શનિ અમાસ તરીકે ઓળખવામાં આવે છે.
શનિ ચાલીસાના કરો પાઠ
આ દિવસે શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવને કાળા તલ, સરસવનું તેલ વગેરે ચઢાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. તેમજ આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ ચાલીસાના ઘણા ફાયદા છે. ચાલો જાણીએ.
શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. અમાસના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. ભક્તોને પદથી રાજા બનાવી દે છે.
શનિ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ પર સાડાસાતી અને ઢૈયાની ખરાબ અસર ઓછી થઈ જાય છે.
શનિ ચાલીસાના પાઠ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
શનિ ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
નિયમિત રીતે 40 દિવસ સુધી શનિ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ ભવસાગરની પ્રાપ્ત થયાની અનુભૂતિ થાય છે.
दोहा
जय गणेश गिरिजा सुवन, मंगल करण कृपाल।
दीनन के दुख दूर करि, कीजै नाथ निहाल॥
जय जय श्री शनिदेव प्रभु, सुनहु विनय महाराज।
करहु कृपा हे रवि तनय, राखहु जन की लाज॥
चौपाई
जयति जयति शनिदेव दयाला। करत सदा भक्तन प्रतिपाला॥
चारि भुजा, तनु श्याम विराजै। माथे रतन मुकुट छबि छाजै॥