સલાહ / નવરાત્રી-દિવાળીમાં કોરોનાથી બચવા શું કરીશું? ડૉ. ગુલેરિયાની આ સલાહ બધાએ જાણવા જેવી

What to do to avoid corona in Navratri-Diwali? Dr. Guleria's advice is for everyone to know

AIIMS ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ તહેવારોની સીઝન શરૂ થતાં પહેલા લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, તહેવારો મનાવો પરંતુ તેના ચક્કરમાં સંક્રમણ ન વધે તેની કાળજી રાખો

બ્રેકિંગ ન્યૂઝ