વાયુ વાવાઝોડાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે.. વાયુનો પ્રકોપ હવે ગુજરાતમાં નહીં વરશે.. હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે, વાયુ વાવઝોડું ગુજરાતને ટકરાશે નહીં.. વાવાઝોડાની દીશા બદલાય છે... જોકે તેની અસર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં જોવા મળી શકે છે.. વાયુના ચક્રવાતના કારણે રાજ્યના કેટલાક ભાગમાં નહિવત વરસાદ થવાની સંભાવના .. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે...