નુકશાન / ખેડૂતોનો શું વાંક, મહેસાણા અને થરાદમાં મહામૂલો પાક કેનાલ તૂટતા પાણી પાણી, તંત્રની ગાબડું પૂરવાની પણ તસ્દી નહીં

What is wrong with the farmers, Mahamulo crop canals in Mehsana and Tharad are breaking water, not even bothering to fill...

થરાદના પીરગઢ અને મહેસાણાના કડીના કરશનપુરા ગામે કેનાલમાં ગાબડું પડ્યું હતું. ત્યારે ગાબડું પડવાના કારણે ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકશાન થવા પામ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ