હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાના નાશ માટે અનેક દેશો દ્વારા વેક્સિન બનાવવામાં આવી રહી છે. ત્યારે ભારતમાં પણ વહેલી તકે વેક્સિન મળશે તેવી શક્યતાઓ પ્રધાનમંત્રીએ દર્શાવી છે. તેવામાં હવે રસી વહેલા લેવા માટે આ રસ્તો ન અપનાવતા.... જુઓ Ek Vaat Kau...