Ek Vaat Kau / સમુદ્રયાન: 33 SOU થાય એટલી ઊંડાઈએ ભારતના વૈજ્ઞાનિકો કરશે આ શોધ

મંગળયાન મિશનનું નામ તમે સાંભળ્યું હશે. ચંદ્રયાન મિશનનું નામ પણ તમારા મોઢે હશે. એવી જ રીતે આપણાં દેશમાં સમુદ્રયાન કરીને એક મિશનની જાહેરાત થઈ છે. આ યાન સમુદ્રની અંદર 33 સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેટલી ઊંડાઈ જશે ત્યાં સંશોધન કરશે. તો આનાથી ફાયદો શું થાય છે, ભારત આ મિશનને કઈ રીતે પાર પડશે, જો એ તમે જાણવા માંગતા હોય તો EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ