નિવેદન / IPL માં શું છે ધોનીનુ ભવિષ્ય, ચેન્નાઇ સુપરકિંગ્સના માલિકે આપ્યુ ચોંકાવનારું નિવેદન

What Is MS Dhoni Future With Indian Cricket And Chennai Super Kings Explains N Srinivasan

12 સપ્ટેમ્બરના ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર ધોની સાથે ફોટો શું શૅર કર્યો લોકોની વચ્ચે માહીના સંન્યાસને લઇને અટકળો ચાલવા લાગી,  જોકે પાછળથી વિરાટ કોહલીએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, ''મને બોધપાઠ મળ્યો કે દરેક લોકો એક સરખું નથી વિચારતા.'' તો હવે ધોનીના સૌથી નજીકના વ્યકિત ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક એન.શ્રીનિવાસને ભારતીય વિકેટકીપરના ભવિષ્યને લઇને નિવદેન આપ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ