Ek Vaat Kau / RBIનો નવો નિયમ જાણી લો તમારા માટે ફાયદાકારક

તમે RBIના નવા ટોકનાઈઝેશનના નિયમ વિશે સાંભળ્યું છે? આ નિયમ જ્યારે લાગુ પડશે એના પછી જ્યારે પણ આપણે કોઈ ઑનલાઇન વેબસાઇટ કે એપ્લિકેશનમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી લેવડ દેવડ કરતાં હોઈશું ત્યારે હવે ટોકન જનરેટ કરવો પડશે, તો આ નિયમ ક્યારે લાગુ થવાનો છે અને તેનો હેતુ શું છે, જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ