મોદી સરકારે સોનાના દાગીના વેચવા માટે જ્વેલર્સ માટે BIS હોલમાર્કિંગનો નિયમ ફરજિયાત કરી દીધો છે. આવામાં એક સવાલ એ ઊભો થયો છે કે જેમની પાસે ઘરમાં સોનું પડ્યું છે અને તે પણ હોલમાર્કિંગ વગરનું તેનું શું થશે? જો તમારે પણ આ સવાલનો જવાબ જાણવો હોય તો જુઓ આજનું Ek Vaat Kau