ધર્મ / મંદિરમાંથી પ્રસાદ રૂપે હાર-ફૂલ મળે તો એનું શું કરવું જોઇએ?

what to do with the flower you get from temples with the prasada

સામાન્ય રીતે મંદિરમાં પૂજા કરવા જતા લોકોને આપણે ભગવાનને ફૂલ-હાર ચઢાવતા જોયા છે. ક્યારેક દર્શન કરનારને પૂજારી એ હાર-ફૂલ આપે છે. મંદિરથી મળેલા હાર-ફૂલ નિર્માલય કહેવામાં આવે છે. એનું પણ એક ખાસ મહત્વ હોય છે. ઘરમાં રાખવા અથવા વિસર્જિત કરવા ગ્રંથોમાં અલગ અલગ રીત જણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ