Exclusive / પ્રતિક્રિયા કે નારાજગી? નર્મદા નદીમાં બનાવેલ પાળા મામલે Savji Dholakiaએ શું કહ્યું

નર્મદા નદીમાં પાળા મુદ્દે સવજીભાઈ ધોળકીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, મારુ નામ છે એટલે મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. નદીમાં કેટલાય આવા સામાન્ય રસ્તાઓ છે.  દિવસને દિવસે નદી બુરાઇ રહી છે. છેલ્લા 4 વર્ષમાં નદીમાં પાણી આવ્યુ જ નથી.  મારુ નામ આવતા વિવાદ થઇ રહ્યો છે.   અમારા પ્રોજેક્ટમાં લોકોને રોજગારી પણ મળે છે.અમારા પ્રોજેક્ટથી પર્યાવરણ કે કોઇ સ્થાનિકને નુકસાન થઇ રહ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ