જૂના કે જર્જરિત થઈ ગયેલા સોસાયટી કે ફ્લેટને રિડેવલપમેન્ટ કરવા માટેની કવાયત હવે દેશભરના મોટા ભાગના શહેરોમાં વધતી જાય છે. જેના કારણે રહીશોને જર્જરિત મકાનોનો ભય નથી રહેતો અને નવા મકાનોનો લાભ મળે છે. પરંતુ ઘણી વખતે રિડેવલપમેન્ટના કાયદા અને ગાઈડલાઈન્સની યોગ્ય માહિતી હોતી નથી તેવા સંજોગોમાં બિલ્ડર સાથે ડીલ કરવામાં સોસાયટી કે ફ્લેટધારકની ચૂક થઈ જાય તો મુશ્કેલીમાં મૂકાઈ જવાની સંભાવના વધી જાય છે. તેથી જો તમે પણ બિલ્ડીંગ રિડેવલપમેન્ટ પ્રક્રિયાની તમામ માહિતી જાણવા માંગતા હોવ તો જુઓ આજની Ek Vaat Kau...