ચેક કરી લેજો / રેલવેએ દિવાળી વેકેશનમાં આ ટ્રેનો રદ્દ કરી છે, ક્યાંય તમારી કેન્સલ થઇ નથીને..

western railway train cancel Ahmadabad Railway Station

ગુજરાતીઓની પસંદગીનું ધાર્મિક સ્થળ હરિદ્વાર બારેમાસ રિલિજિયસ ટૂરિઝમ તરીકે હોટ ફેવરિટ ગણાય છે. દિવાળીના તહેવારોમાં હરિદ્વાર જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે. જેમાં એક માત્ર ગુજરાતમાંથી પસાર થતી બાંદ્રા ટર્મિનસ દહેરાદૂન વાયા અમદાવાદ,વડોદરા અને હરિદ્વારનો સમાવેશ થાય છે. આ સાપ્તાહિક ટ્રેન સહિત અન્ય આઠ ટ્રેન રદ કરવાનો નિર્ણય રેલ સતાવાળાઓએ લેતા હરિદ્વાર માટે બુકિંગ કરાવી ચૂકેલા હજારો પ્રવાસીઓ તહેવારોમાં રઝળી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ