રાજનીતિ / બુધવારે PM મોદી અને મમતા બેનર્જી વચ્ચે થઇ શકે મુલાકાત, આ મુદ્દે ચર્ચા થવાની આશા

West Bengal CM Mamta Banerjee Will Meet PM Narendra Modi

વડાપ્રધાન મોદીની દરેક મુદ્દા પર આલોચના કરનારમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મોખરે રહે છે. અવારનવાર જાહેર મંચ પર પીએમ મોદીનો વિરોધ કરવા માટે મમતા બેનર્જી જાણીતા છે તથા વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી વચ્ચે ઘણી વખતે વાકયુદ્ધ પણ જોવા મળે છે ત્યારે આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાતની સંભાવાનાઓએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ