અપડેટ / AN-32 વિમાનના 13 યાત્રીના મૃતદેહ ન શોધી શકી વાયુસેના, હવામાન બન્યું મુસીબત

weather hampers operation to retrieve bodies of iaf aircraft an 32 crash victims

ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત AN-32માં સવાર 13 લોકોના મૃતદેહ શોધવાામાં મુશ્કેલી આવી રહી છે. શિલોંગ સ્થિત ભારતીય વાયુસેનાના પ્રવક્તા રત્નાકર સિંહે કહ્યું, બચાવ અભિયાન, જે શનિવારે સવારે શરૂ થયું હતું. દુર્ઘટના સ્થળ પર ખરાબ હવામાનને કારણે આગળ વધી રહ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ