વાયુ / સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત, હવામાન વિભાગની આગાહી

 Weather forecast Cyclone Vayu Ahmadabad Gujarat

વાયુ વાવાઝોડુંને લઇને હવામાન વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે, વાયુ અંગે હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત છે.  વાવઝોડું આવતી કાલે બપોર પોરબંદર-વેરાવળ વચ્ચે ત્રાટકી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ