હવામાન / કેદારનાથ ધામમાં હિમવર્ષાને લઇ યાત્રાળુઓ સામે મોટી મુશ્કેલી

Weather department: Heavy Snowfall In Himachal Pradesh and kedarnath

કેદારનાથ ધામમાં થયેલ ભારે હિમવર્ષાએ તીર્થયાત્રીઓને માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. ધામમાં હિમવર્ષા થવાંને કારણ ત્યાં અંદાજે બે ઇંચ જેટલો બરફ જામી ગયો છે. જ્યારે પહેલાં જ ત્યાં અનેક ફૂટ સુધી બરફ જામેલો હતો. નવો બરફ જામવાથી ત્યાં સ્લીપ થવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો.

બ્રેકિંગ ન્યૂઝ