સંખ્યાબળ / કોંગ્રેસ હવે આ કારણોસર સંસદમાં નહીં કરે નેતા વિપક્ષનાં પદની માંગ

We Will not stake claim for LOP till we have strength of 54: Congress

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં 52 સાંસદ જીત્યાં છે અને નેતા વિપક્ષ માટે જરૂરી આંકડાઓથી આ સંખ્યા 2 ઓછી છે. જો કે, આ વચ્ચે કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી તરફથી જરૂરી સંખ્યાબળ નહીં હોવાને કારણ નેતા વિપક્ષનાં પદની માંગ નહીં કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ