નિર્ણય / ખેડૂત આંદોલનની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ હરિયાણા CMનું મોટું એલાન, હવે આ નવો કાયદો બનશે

We will be bringing a law for recovery of damages to public property from protesters: Haryana CM ML Khattar

ખેડૂતોના આંદોલનની વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ નવો કાયદો બનાવવાનું એલાન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ