જો કોઇ વ્યકિતના ગ્રહોમાં દોષ હોય તો તેણે પૈસાની ખોટનો સામનો કરવો પડે છે. ભાગ્યોનો સાથ નથી મળી શકતો અને કોઇપણ કામમાં મોટી મુશ્કેલીઓ પછી સફળતા મળે છે એવી સમસ્યાઓથી છુટાકરો મેળવવા માટે ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. જાણો ઘન પ્રાપ્તિ અને કુંડળીના દોષોને દૂર કરવાના ખાસ ઉપાય...
પહેલો ઉપાય:
ઘન-સંપત્તિથી કામનાથી પૂજા કરો અને પૂજાના જમણા હાથ પર બ્રાહ્મણ પાસે લાલ મૌલી (દોર) બંધાવી દો અને સાથે જ ऊँ गं गणपतयै नम:। નો જાપ કરો. રોજ સવારે પૂજા કરો અને ऊँ गं गणपतयै नम:। નો મંત્રજાપ 108 વખત કરો.
બીજો ઉપાય:
ગળામાં ચાંદીની ચેન પહોરો સવારે જલ્દી ઉઠો અને ઘરથી નીકળતા પહેલા થોડો મધ ખાઇ લો.
ત્રીજો ઉપાય:
હનુમાનજીની પૂજા કરો. મંગળવારનું વ્રત રાખો અને સૂર્યાસ્ત પછી પૂજા કરો અને મિઠાઇનો પ્રસાદ ભક્તોમાં વહેંચો.
ચોથો ઉપાય:
શનિવારે સવા કિલો કાળી અડદનું દાન કોઈ ગરીબને કરો. શનિ માટે તેલનું દાન કરો. અને પરેશાનીઓ દૂર કરવા પ્રાર્થના કરો.
પાંચમો ઉપાય:
સૂર્યાસ્ત પછી શિવલિંગની પાસે દીવો પ્રગટાવો. શ્રીરામનો જાપ કરો.
છઠ્ઠો ઉપાય:
રોજ સવારે તુલસીને જળ ચઢાવો અને સૂર્યાસ્ત પછી તુલસીની પાસે દીવો પ્રગટાવો.
આ 6 ઉપાય કરતા રહેવાથી પરેશાનીઓ દૂર થી શકે છે અને ધનલાભ મળવાના યોગ બને છે.