પોરબંદર / આપણે રાસાયણિક ખાતર અને જતુંનાશકના ઝેરથી ધરતી માતાને દુષિત કરી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

We polluted earth with chemical fertilizers and pesticide poison Governor Acharya Devvrat

પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને રાજ્યપાલએ માર્ગદર્શન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ