પીએમ મોદીએ વારાણસીમાં નેશનલ એજ્યુકેશન પોલિસી પર ત્રણ દિવસીય સેમિનારનું ઉદ્ધાટન કર્યું છે.
વારાણસીમાં નેશનલ એજ્યુકેશન પોલિસી પર ત્રણ દિવસીય સેમિનારનું ઉદ્ધાટન
નવી શિક્ષણ નીતિ દેશને નવી દિશા આપશે
નવી શિક્ષણ નીતિનો મુખ્ય આધાર દેશને સંકુચિત વિચારસરણીમાંથી બહાર કાઢવાનો છે
પ્રધાનમંત્રી મોદીએ વારાણસીના રૂદ્રાક્ષ સંમેલનમાં લોકોને સંબોધિત કરતા કાશીને મોક્ષની નગરી ગણાવી હતી. તેમણે કહ્યું કે કાશી દેશને નવી દિશા આપશે. આજની યુવા પેઢી વધી રહી છે અને તેમની ઉપર મોટી જવાબદારી છે.
We just don't have to prepare youth with degrees, it's imperative, that along with it, our education policy also contributes to the nation while preparing significant human resources needed to take the country forward: PM Modi in Varanasi pic.twitter.com/YnB2R1gx6P
પીએમ મોદીએ યુવા પેઢી વિશે કહી મોટી વાત
પીએમ મોદીએ કહ્યું કે આ સભા આજે એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. અમૃત કાળમાં દેશના અમૃત સંકલ્પોને પૂરા કરવાની મોટી જવાબદારી આપણી શિક્ષણ પ્રણાલી અને યુવા પેઢીની છે.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અખિલ ભારતીય શિક્ષા સમાગમનો આ કાર્યક્રમ એ પવિત્ર ભૂમિ પર યોજાઈ રહ્યો છે. જ્યાં આઝાદી પહેલા દેશની આવી મહત્વપૂર્ણ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
શિક્ષકો ડિગ્રીધારી નહીં દેશને આગળ લઈ જઈ શકે તેવા યુવાનો તૈયાર કરે
પીએમ મોદીએ શિક્ષકોને સંબોધતા એવું જણાવ્યું કે તેમણે ડિગ્રીધારી નહીં પરંતુ દેશને આગળ લઈ જઈ શકે તેવા યુવાનો તૈયાર કરવા જોઈએ.
We just don't have to prepare youth with degrees, it's imperative, that along with it, our education policy also contributes to the nation while preparing significant human resources needed to take the country forward: PM Modi in Varanasi pic.twitter.com/YnB2R1gx6P
મોક્ષનો એકમાત્ર રસ્તો જ્ઞાન છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કાશીને મોક્ષની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે મુક્તિનો એકમાત્ર રસ્તો જ્ઞાન માનવામાં આવ્યો છે. તેથી શિક્ષણ અને સંશોધનનું મંથન, વિદ્યા અને બોધનું મંથન, જ્યારે સર્વ વિદ્યાના મુખ્ય કેન્દ્ર કાશી દેશને એક નવી દિશા જરૂર આપશે.
UP | The foundational aim behind the National Education Policy is to bring education out from the limits of narrow thought-process & to integrate it with the modern ideas of the 21st century: PM Modi while addressing Akhil Bhartiya Shiksha Samagam in Varanasi pic.twitter.com/5otPYs47ok
પ્રધાનમંત્રીએ શિક્ષણની વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય આધાર શિક્ષણને સંકુચિત વિચારના દાયરામાંથી બહાર કાઢવાનો અને તેને 21મી સદીના વિચારો સાથે જોડવાનો છે. આપણા દેશમાં પ્રતિભાની ખોટ કદી રહી નથી પરંતુ કમનસીબે, અમને એક પદ્ધતિ આપવામાં આવી હતી જેમાં શિક્ષણનો અર્થ નોકરી માનવામાં આવતો હતો.
Not only did India recover rapidly from the Covid pandemic, but it also became one of the fastest-growing large economies in the world. We are the world's third-largest startup ecosystem: PM Modi in Varanasi pic.twitter.com/WcGcq8vyKD
આઝાદી પછી શિક્ષણ નીતિમાં કોઈ કંઈ સુધારો થયો નથી
મોદીએ કહ્યું કે, આઝાદી બાદ શિક્ષણ નીતિમાં થોડો ફેરફાર થયો, પરંતુ એક મોટું પરિવર્તન બાકી રહ્યું. બ્રિટિશ પ્રણાલી ક્યારેય ભારતની મૂળભૂત પ્રકૃતિનો ભાગ ન હતી અને ન હોઈ શકે.
Preparing 'significant' human resources to take country forward is NEP's aim: PM Modi
For new National Education Policy, work has also been done on a major infrastructure overhaul in the education sector of the country. NEP is paving way for education in regional languages. Ancient Indian languages like Sanskrit are also being carried forward: PM Modi in Varanasi pic.twitter.com/5mRtA2ojBu