મંત્રણાનો તખતો તૈયાર / ખેડૂત આંદોલનને લઈને કૃષિ મંત્રી તોમરનું આવ્યું મોટું નિવેદન, 'ખેડૂતો કહે તો...'

 We are ready to talk to farmers anytime-Narendra Singh Tomar

ખેડૂત આંદોલનના મુદ્દે બોલતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકાર હજુ પણ ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ