આપણે ભારતીય બનીને ગર્વ અનુભવીએ છીએ તો ખરા, પરંતુ ભારતીયોની એક મોટી કુટેવ પણ છે. જે છે અન્નનો બગાડ. આજે પણ આપણા દેશમાં ૨૦ કરોડ લોકોને ગરીબાઈને કારણે ભૂખ્યા સૂવું પડે છે. દુનિયામાં સૌથી વધુ લોકો કેન્સર અને એઇડ્સ કરતા ભુખમરાના કારણે મરે છે. ત્યારે તમારે અન્નનો બગાડ થતો અટકાવવા માટે આ બાબતો જાણવી ખુબ જ જરૂરી છે... જુઓ Video