તમે કેટલાક લોકોને કહેતા સાંભળ્યું હશે કે ખરાબ નજર લાગી ગઇ છે. પરંતુ શું તમે જાણો છો એ ખરાબ નજર કેવી રીતે લાગે છે. તેમજ આવી નજર લાગે તો તેની ખબર કેવી રીતે પડે છે છે. તો ચલો અમે તમને જણાવીએ આજે ખરાબ નજર વિશેની કેટલીક વાતો.
તમે કેટલાક લોકોને કહેતા સાંભળ્યું હશે કે ખરાબ નજર લાગી ગઇ છે. પરંતુ શું તમે જાણો છો એ ખરાબ નજર કેવી રીતે લાગે છે. તેમજ આવી નજર લાગે તો તેની ખબર કેવી રીતે પડે છે છે. તો ચલો અમે તમને જણાવીએ આજે ખરાબ નજર વિશેની કેટલીક વાતો.
કેટલીક વખત જ્યોતિષવિદ્યા મુજબ ભવિષ્યવાદી ગ્રંથોમાં રાહુ અને ચંદ્રની દ્રષ્ટિ અસર જોવામાં આવે છે. જેના પર જન્માક્ષરમાં ચંદ્ર અને રાહુ ગ્રહો વેદની શરત અનુસાર ના હોય તો તેમના પર સમસ્યાઓ ઘેરાયેલી રહે છે. જેના કારણે આ ઉપાય કરી શકાય છે.
નવજાત શિશુંથી લઇને વૃદ્ધોને કોઇ મુશ્કેલી ઊભી થાય તો એવું સાંભળવામાં આવે છે કે ખરાબ નજર લાગી ગઇ છે. એટલે કે કોઇની નજરનો પ્રભાવ છે. આ અસરથી માત્ર વ્યવસાય બગડતો નથી પરંતુ કામ બગડવાની શરૂઆત થાય છે.
ખરાબ નજરથી બચવા અજમાવો કેટલાક ઉપાયો
જો નજર લાગી હોય તો વ્યકિતને શનિવાર કે રવિવારે તેના માથા ઉપરથી ત્રણવાર દૂધ ભરેલુ વાસણ ફેરવી લેવું અને તે દૂધ સ્વાનને પીવડાવી દેવું જેનાથી રાહત મળી શકે.
નજરથી બચવા માટે લીંબુને માથા ઉપરથી ફેરવી તેના ચાર ટૂકડી કરી ચારેય દિશામાં ફેકી દેવાથી મુશ્કેલીઓથી બચી શકાય છે.
તમારા જીવનામાં ભોજન સંબંધિત કોઇ અડચણ આવતી હોય તો બ્રેડમાં ઘી લાગાડી સાત વાર કાળા સ્વાનને ખવડાવવાથી આ સમસ્યા દૂર થાય છે.
કોઇ બિમારી થઇ હોય તો સાત ગુલાબની પાંખડી તમારા ઇષ્ટદેવને ધરાવીને કોઇ ભુખ્યા માણસને ખવડાવી દેવાથી આ બીમારીઓથી રાહત મળે છે.
કોઇ ગર્ભવતી મહિલાને નજર લાગી હોય તો એક દીવામાં છાણ અને ગોળ નાખી તેને સળગાવવો અને તે દીવાને ઘરના દરવાજા પાસે રાખવો.