જળસંકટ / દુકાળમાં અધિક માસ, રાજકોટ નજીક નર્મદા કેનાલમાં ભંગાણ થતાં પાણીનો મહાવેડફાટ

Water Wastage rajkot Vijay rupani gujarat

એક લોકભોગ્ય કહેવત છે કે દુકાળમાં અધિક માસ. આવુ જ કંઈક થયુ ગુજરાતના મુખ્યમંત્રીના વતન રાજકોટમા. જયાં જોવા મળ્યો પાણીનો વેડફાટ નહીં પણ મહાવેડફાટ. રાજકોટના ગૌરીદડ ગામે નર્મદા કેનાલમાં ભંગાણ પડ્યુ અને જોતજોતામાં લાખો લીટર પાણી વેડફાઈ ગયુ. શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ