તવાઇ / નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરતા તત્વો સામે તંત્રએ કરી લાલઆંખ

water-theft-by-farmers-from-narmada-canal

સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નર્મદા વિભાગે પાણી ચોરી પર તવાઈ બોલાવી છે. ગેરકાયદે પાણીના જોડાણ કરનારા ખેડૂતોને દંડ ફટકારવામાં આવ્યા છે. તો પીવાના પાણીની લાઈનથી લોકોને પાણી ન મળતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ