FOLLOW US
ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં આવેલ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. પાણીની ટાંકી ધરાશાયી થતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ટાંકી જર્જરિત હોવાથી તંત્રએ સલામતીના ભાગરૂપે તોડી પાડવામાં આવી છે.