લિકેજ / સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પાણીનો પુરવઠો આંશિક ખોરવાશે, આ કામગીરીને લીધે લેવાયો નિર્ણય, જાણો ક્યારે પૂરવઠો પૂર્વવત થશે

Water supply will be partially disrupted in Saurashtra

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પાણી પુરવઠો આંશિક ખોરવાશે જેમાં ભાવનગર, બોટાદ, જૂનાગઠ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ પાણી પુરવઠો આંશિક ખોરવાશે તેવી પણ વિગતો છે.

બ્રેકિંગ ન્યૂઝ