ઉદાસીનતા / રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર? તંત્રની બેદરકારીને લીધે વડોદરાના રસ્તા પર ફરી વળ્યા દૂષિત પાણી

water on the roads of Vadodara due to negligence of the system, Who is responsible if an epidemic breaks out?

એક તરફ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે બીજી તરફ તંત્રની ઉદાસીનતા સામે આવી છે, તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અનેક વિસ્તારમાં ડ્રેનેજ પાણી લીકેજ થઈ રહ્યું છે દુષિત પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ