અમદાવાદ / વિરમગામના સૂરજગઢ ગામમાં નર્મદા કેનાલ ઓવરફલો થતાં ખેતરોમાં ઘૂસ્યાં પાણી

વિરમગામમાં આવેલી નર્મદા કેનાલ ઓવરફલો થતા પાણી ખેતરોમાં ઘુસ્યા છે. સુરજગઢ ગામના વિસ્તારમાં પાણી ઘુસ્તા ખેડૂતોના રવી પાકને નુકસાન થઈ શકે છે. પાણીની માંગ ન કરી હોવા છતા કેનાલમાં પાણી છોડાયું હોવાનું આક્ષેપ કરાયો છે. પાણી ઓવર ફેલો થતા રવી પાકને નુકસાન થાય તેવી આંશકા શેવાઈ રહી છે. 300 વિઘાના રવી પાકમાં પાણી ફરી વળ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ