ઉકેલ / જો હવે આ ભૂલ નહીં થવા દઇએ તો ગુજરાતમાં ક્યારેય નહીં સર્જાય જળસંકટ

water crisis Solution Gujarat VTV Appeal

વરસાદ આવે એટલે સામાન્ય નાગરીકથી માંડી ખેડૂત સહિત તમામ લોકો ખુશખુશાલ થઈ જાય છે. નદીઓ બેકાંઠે વહી જાય છે. વાયા-વોકળા-ઝરણાં ખળખળ વહેવા માંડે છે.. પરંતુ માત્ર શિયાળા સુધી. આ તરફ શિયાળો પુરો થયો અને સમજો પાણી માટે કકળાટ શરૂ. ખળખળ વહેતી નદીઓ કોરીધાક બની જાય છે. ભૂગર્ભતળ સુકાભટ્ટ બની જાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ