જળસંકટ / સૌરાષ્ટ્રનાં પેરિસમાં પાણીનાં વલખાં!, પોરબંદરમાં છેલ્લાં 2 વર્ષથી તંત્રની ઘોર બેદરકારી

Water crisis in Porbandar of Gujarat

ગાંધીજીનાં જન્મસ્થળ પોરબંદરની આમ તો પોરબંદર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે પણ સૌરાષ્ટ્રનાં આ પેરિસમાં પાણી માટે પ્રજા રીતસરનાં વલખાં મારે છે. પોરબંદરનાં એરપોર્ટ નજીક આવેલ બાપુનગર વિસ્તારમાં લોકો અઠવાડિયાથી વધુ સમય રાહ જોવે ત્યારે પીવાનું પાણી મળે છે અને આટલી રાહ જોયાં પછી પણ પીવા પૂરતું પાણી તો મળતું જ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ