સમસ્યા / પંચમહાલમાં તંત્રની બેદરકારીને કારણે જનતા રહી તરસી

water crisis in panchmahal gujarat

ઉનાળો જેમ જેમ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ તેના આકરા મિજાજનો પરિચય લોકાોને મળી રહ્યો છે. ગામડાઓમાં સ્થાનિક જળસ્ત્રોત સુકાવા લાગ્યા છે અને લોકો પાણી માટે હાલાકી વેઠી રહ્યા છે. જળ પળોજણનની આ દશા વચ્ચે એ વાત પણ જોવા મળી છે કે જળતંગીની તમામ સમસ્યા કુદરતી નથી. અનેક ગામડાઓમાં તંત્રની બેદરકારી અને આળસના કારણે પણ લોકો પાણીથી વંચિત રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ