જળસંકટ / પાણીની તંગીએ ગુજરાતના આ વિસ્તારના સૌંદર્યનું નૂર હણી લીધું

water crisis in netrang bharuch

રાજ્યના તમામ ખૂણેથી પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે. ચોમાસા અને શિયાળાના દિવસોમાં જે સ્થળો ફરવા લાયક હોય છે તે સ્થળો પણ ઉનાળો આવતાં જ ભેંકાર બની જાય છે. કારણ કે, પાણીની તંગીએ આ વિસ્તારના સૌંદર્યનું નૂર હણી લીધું છે. પાણીનો ભલે એક જ રંગ હોય પરંતુ તેની અછત અનેક રંગો સર્જી રહ્યા છે. અછતના આ રંગે અને ટેન્કર પરના નિભાવે અનેક સૌંદર્ય સ્થળોને બેનૂર કરી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ