જળસંકટ / ઉનાળો શરૂ થતાં જ ગુજરાતના માથે તોળાતું ઘેરુ જળસંકટ, 207 જળાશયોમાં માત્ર 49.69 ટકા પાણી બચ્યું

water crisis looming over Gujarat as summer begins

ગુજરાતમાં ઉનાળા દરમ્યાન જ અનેક જિલ્લાઓમાં પાણીને લઇને પારાયણ સર્જાઇ રહી છે. ત્યારે રાજ્યના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યું છે. સ્થિતિ વધુ ગંભીર બને તેવા એંધાણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ