સંકટ / સમય રહેતા ન સંભાળ્યું તો અમદાવાદ સહિત દેશના આ 30 શહેરો પર ઉભું થશે મોટું સંકટ, કોરોના કરતા વધુ ખતરનાક છે આ...

water crisis in india half of the people will not get drinking water by 2050

જળ સંકટ આવનારા સમયમાં દુનિયા માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે . વલ્ડ વાઈડ ફન્ડની એક રિપોર્ટ મુજબ દુનિયાના 100 ઘણા મહત્વપૂર્ણ શહેરોમાં રહેનારા લગભગ 35 કરોડ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ