બનાસકાંઠા / ભર ઉનાળે સરહદી વિસ્તારમાં આજથી નર્મદા કેનાલમાં પાણી બંધ

Water closure in today's Narmada canal in the border area of the summer

આજથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને નર્મદા કેનાલનું પાણી આજથી 11 મે સુધી નહીં મળી શકે. ખારીયા નજીક સાઇફન કેનાલના નવીનીકરણને લઇ પાણી બંધ કરી દેવાયું છે. નવી સાઇફન કેનાલ મુખ્ય કેનાલ સાથે જોડતા ફરી પાણી છોડવામાં આવશે. જો કે ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે 11 દિવસ પાણી બંધ રહેતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને મુશ્કેલી થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ